પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.
  • A$100$ $N$
  • B$64$ $N$
  • C$50$ $N$
  • D$25$ $N$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(\Rightarrow g^{\prime}=\frac{g R^2}{r^2}=\frac{g R^2}{\left(R+\frac{R}{4}\right)^2}=\frac{16 g}{25}\)

\(\therefore \text { Weight }=\frac{16}{25} \times 100=64\,N\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ગ્રહો સમાન ધનતાં પરંતુ જુદી જુદી ત્રિજ્યો ધરાવે છે તો ગુરુત્વપ્રવેગ એ ....
    View Solution
  • 2
    જો પૃથ્વીની ત્રિજ્યા $0.1\%$ જેટલી સંકોચાઈ જાય, તેનું દળ સમાન જળવાઈ રહે તો, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન ($\%$ માં) કેટલું વધશે ?
    View Solution
  • 3
    બે કણના તંત્ર માટે સ્થિતિઉર્જા ($U$) અને ગતિઉર્જા ($E_k$) નો ગ્રાફ નીચે આપેલો છે. તો ક્યાં બિંદુ આગળ તંત્ર બંધાય જાય?
    View Solution
  • 4
    પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
    View Solution
  • 5
    $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $10R$ ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ $v_{i}$ ને નિષ્ક્રમણ વેગ $v_{ e }$ ના $v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }$ સ્વરૂપમાં લખી શકાય. અહિંયા $x$ નું મૂલ્ય ...... હશે.
    View Solution
  • 6
    પદાર્થને $2R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષા થી $3R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષા માં લઈ જવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુકત કરવા તેનો વેગ કેટલા $\%$ વધારવો પડે?
    View Solution
  • 8
    ભૂસ્થિર ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્ર થી અંતર કેટલું હોય ?(પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$ )
    View Solution
  • 9
    $M$ દળનો કણ તેટલા જ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્ર પર છે.તો કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 10
    જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા  $6400\, km$ અને $g = 10\, m/s^2$.
    View Solution