પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ $v$ છે,તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજયા કરતાં અડધી ઊંચાઇ ધરાવતી કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.

    કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.

    કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    પૃથ્વીની કક્ષાની ઉત્કેન્દ્રતા $0.0167$ હોય તો તેની કક્ષા પરની મહત્તમ અને ન્યૂનતમ વેગનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 3
    પૃથ્વી સ્થિર થઇ જાય તો, વિષુવવૃત્ત પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય
    View Solution
  • 4
    રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો $E$ એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે?

    ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં $64$ માં ભાગનું છે.

    View Solution
  • 5
    $m$ અને $4 \,m$ દળનાં બે બિંદુવતૂ દળો એ એક રેખા પર $d$ અંતરે મૂકલલા છે. જો ત્રીજા $m_0$ દળના બિંદુવત દળને રેખા પર એવી રીતે મૂકવામાં આવે છે કે તેના પરનું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે. $m$ દળથી તે બિંદુનું અંતર .............  છે ?
    View Solution
  • 6
    $m$ દળ ધરાવતા પદાર્થનો ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ? (પૃથ્વીની ત્રીજયા $= R$ , પૃથ્વીનું દળ $= M$ )
    View Solution
  • 7
    બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. $A$નું દળ $B$ ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.
    View Solution
  • 8
    જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

    ($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

    View Solution
  • 9
    ગ્રહની સૂર્ય નીચે બિંદુથી સૂર્યોસ્ય બિંદુની તરફશી ગતિ દરમિયાન સૂર્ય ના ગુરુત્વાકર્ષણ બળ વડે તેના પર થયેલ કાર્ય કેટલું છે ?
    View Solution
  • 10
    જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
    View Solution