પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
  • A$2 \%$ જેટલો ઘટશે.
  • B$4 \%$ જેટલો ઘટશે.
  • C$2 \%$ જેટલો વધશે.
  • D$4 \%$ જેટલો વધશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(g=\frac{G M}{R^{2}}\)

\(M =\) constant \(g<\frac{1}{ R ^{2}}\)

\(100 \frac{\Delta g}{g}=-2 \frac{\Delta R}{R} 100\)

\(\%\) change \(=-2(-2)\)

\(\%\) change in \(g =4 \%\)

increase by \(4 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
    View Solution
  • 2
    પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુકત કરવા તેનો વેગ કેટલા $\%$ વધારવો પડે?
    View Solution
  • 3
    ગ્રહની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહની કક્ષીય ઝડપ $v_0$ છે. જો તેની ઝડપ $10 \%$ વધારવામાં આવે, તો
    View Solution
  • 4
    પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
    View Solution
  • 5
    એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. ગ્રહની સપાટીની નજીક કોઈ દળના કણ $m$ ને મુકત કરતાં તેના દ્વારા અનુભવાતો ગુરુત્વ પ્રવેગ કોને બરાબર થાય?
    View Solution
  • 6
    પૃથ્વીને સંપૂર્ણ ગોળ માનીએ તો સપાટી થી $100 \,km$ ઊંડાઇએ ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય. ($R =6400\, km$ )
    View Solution
  • 7
    એક ઉપગ્રહે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં નિયમિત ઝડપ $v$ સાથે ભ્રમણ કરી રહે છે. જો ગુરુત્વાકર્ષણ બળ અચાનક અદ્ષ્ય થઈ જાય તો, ઉપગ્રહની ઝડપ ...... હશે ?
    View Solution
  • 8
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ${V_e}$ છે. તો ગ્રહ જેનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી હોય તો નિષ્ક્રમણ ઝડપ
    View Solution
  • 9
    બે ગ્રહ જેની ત્રિજ્યાનો ગુણોત્તર $K$ પરંતુ ગુરુત્વપ્રવેગ નો ગુણોત્તર $g$ છે.તો તેમની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    પૃથ્વી પરથી પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \,km / s$ છે. ધારો કે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રનાં દળ અને ત્રિજ્યા કરતાં $81$ અને $4$ ગણી છે. તો ચંદ્રની સપાટી પરથી નિષ્કમણ વેગ $km / s$ માં શું હશે ?
    View Solution