Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉપગ્રહે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં નિયમિત ઝડપ $v$ સાથે ભ્રમણ કરી રહે છે. જો ગુરુત્વાકર્ષણ બળ અચાનક અદ્ષ્ય થઈ જાય તો, ઉપગ્રહની ઝડપ ...... હશે ?
પૃથ્વી પરથી પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \,km / s$ છે. ધારો કે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રનાં દળ અને ત્રિજ્યા કરતાં $81$ અને $4$ ગણી છે. તો ચંદ્રની સપાટી પરથી નિષ્કમણ વેગ $km / s$ માં શું હશે ?