$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર $\vec r\, cm$ ______ હશે.
    View Solution
  • 2
    ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો .... 
    View Solution
  • 4
    એ કારનું પૈડું $1200\ r.p.m.$ ની ઝડપથી ફરે છે $10\ sec$ માટે પ્રવેગ આપતા તે $4500\ r.p.m. $ ની ઝડપે ફરવા લાગે તો પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
    View Solution
  • 5
    કેન્દ્રગામી બળના કારણે ચાકગતિ કરતા કાણનું કોણીય વેગમાન અચળ નીચેના પૈકી ક્યા કારણે હોય છે?
    View Solution
  • 6
    ત્રણ સળિયાને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં મૂકેલા છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. ( દળ $M$ અને લંબાઈ $L$ )
    View Solution
  • 7
    ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર
    View Solution
  • 8
    $M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
    View Solution
  • 9
    પૃથ્વીના ધ્રુવો પર બરફ ઓગળવાથી પૃથ્વીના જડત્વની ચાકમાત્રા ...., કોણીય વેગ .... અને દિવસ ..... બને છે.
    View Solution
  • 10
    તંત્રને સમતોલન સ્થિતિમાં રાખવા માટે તેના પર લાગતા ટોર્કને સંતુલિત કરવું પડે . આ વિધાન સાચું કરવા માટે ટોર્ક ક્યાં લેવું પડે ?
    View Solution