$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેકટ્રોન $V$ જેટલા ડ્રિફટ વેગથી ગતિ કરી વિધુતપ્રવાહ $I$ નું નિર્માણ કરે છે. તો બીજો વાયર જેમાં આડછેદની ત્રિજ્યા અડધી તથા ડ્રિફટ વેગ $2\,V$ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
A$2I$
B$I$
C$I/2$
D$I/4$
Easy
Download our app for free and get started
c \({v_d} = \frac{i}{{neA}}\) \( \Rightarrow i \propto {v_d}A\) \(\Rightarrow i \propto {v_d}{r^2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટેકનિશિયન એ ફક્ત બે અવરોધ ગુંચળા ધરાવે છે. એક પછી એક તેમનો ઉપયોગ, શ્રેણી કે સમાંતર જોડાણમાં કરીને, તે $3,4,12$ અને $16$ ઓહમના અવરોધ મેળવી શકે છે.તો બંને ગૂંચળાનો અવરોધ કેટલો છે.
$40 \,m$ ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી $9 \times 10^{4} \,kg$ પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા $(50\%)$ વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. $100 \,W$ નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( $g =10 \,ms ^{-2}$ લો.)
એક વિદ્યુતપરિપથમાં $100\,\Omega$ અને $200\,\Omega$ નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં $100 \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે $200 \Omega$ ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.
$R_1$ અને $R_2$ બે અવરોધો જુદા જુદા પદાર્થોના બનેલા છે. $R_1$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $\alpha$ અને $R_2$ ના પદાર્થનો તાપમાન ગુણાંક-$\beta$ છે. $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો અવરોધ તાપમાન સાથે બદલાતો ન હોય તો બે તારના અવરોધનો ગુણોત્તર.......હશે.