$r=4.0 \,mm$ ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા $1.0 \times 10^{6} \,A / m ^{2}$ છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો $\frac{r}{2}$ અને $r$ ની વચ્ચે પ્રવાહ $x \pi$ $A$ છે. $x$ નું મૂલ્ચ ......... હશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત કેટલા ........... $V$  છે?
    View Solution
  • 2
    સમાન પદાર્થના બનેલા બે તારો પણ બીજા તારની લંબાઈ અને વ્યાસ પહેલાં તાર કરતાં બમણું હોય તો પહેલાં તારનો અવરોધ........હશે.
    View Solution
  • 3
    $A$ અને $B$ દ્રવ્યમાંથી $B$ દ્રવ્યની અવરોધકતા $A$ કરતાં બમણી છે. $B$ દ્રવ્યમાંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ $A$ તાર કરતાં બમણો છે. જો બંને તારના અવરોધ સમાન બને તે માટે બંને તારની લંબાઈઓનો ગુણોત્તર $\frac{{{l_B}}}{{{l_A}}}$ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 4
    આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.
    View Solution
  • 5
    ઉર્જાનો સ્ત્રોત કોઈ અવરોધ માટે અચળ પ્રવાહ આપે જો તેનો આંતરિક અવરોધ .....
    View Solution
  • 6
    ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો   ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?
    View Solution
  • 7
    $R$ અવરોધના નિયમિત તારના બનેલા $n$ બાજુવાળા બહુકોણના બે ક્રમિક ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $............$ થશે.
    View Solution
  • 8
    જ્યારે $4\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં $10\,s$ માં $H$ મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને $16\,A$ કરવામાં આવે તો અવરોધમાં $10\,s$માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા $.......\,H$ થશે.
    View Solution
  • 9
    મીટરબ્રીજના પ્રયોગની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલી છે. જો $AC$ ને સંલગ્ન  ગેલ્વેનોમીટરનું શૂન્ય વિચલન $x$ છે. હોય અને જો $AB$ તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું મૂલ્ય .......હશે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ $l_1$ એ $40\,cm$ છે. હવે અજ્ઞાત અવરોધ $x$ ને $P$ સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, $80\,cm$ જેટલું મળે છે. $x$ નું મૂલ્ય $............\Omega$ હશે.
    View Solution