$r=4.0 \,mm$ ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા $1.0 \times 10^{6} \,A / m ^{2}$ છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો $\frac{r}{2}$ અને $r$ ની વચ્ચે પ્રવાહ $x \pi$ $A$ છે. $x$ નું મૂલ્ચ ......... હશે.
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A$ અને $B$ દ્રવ્યમાંથી $B$ દ્રવ્યની અવરોધકતા $A$ કરતાં બમણી છે. $B$ દ્રવ્યમાંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ $A$ તાર કરતાં બમણો છે. જો બંને તારના અવરોધ સમાન બને તે માટે બંને તારની લંબાઈઓનો ગુણોત્તર $\frac{{{l_B}}}{{{l_A}}}$ કેટલો હોવો જોઈએ?
આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.
ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?
જ્યારે $4\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં $10\,s$ માં $H$ મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને $16\,A$ કરવામાં આવે તો અવરોધમાં $10\,s$માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા $.......\,H$ થશે.
મીટરબ્રીજના પ્રયોગની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલી છે. જો $AC$ ને સંલગ્ન ગેલ્વેનોમીટરનું શૂન્ય વિચલન $x$ છે. હોય અને જો $AB$ તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું મૂલ્ય .......હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ $l_1$ એ $40\,cm$ છે. હવે અજ્ઞાત અવરોધ $x$ ને $P$ સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, $80\,cm$ જેટલું મળે છે. $x$ નું મૂલ્ય $............\Omega$ હશે.