રાસાયણિક પ્રક્રિયા ઉદીપક $X$ દ્વારા ઉત્પ્રેરિત થાય છે. તેથી $X$ એ .... .
AIIMS 2000, Easy
Download our app for free and get startedPlay store
d
(d) Catalyst does not affect equilibrium constant.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $717\, K$ એ હાઈડ્રોજન અને આયોડિન દરેકના $1.50 $ મોલ $10$ લીટર બંધ પાત્રમાં મૂકવામાં આવે છે, સંતુલને હાઇડ્રોજન અને આયોડિન દરેકના $ 1.25$ મોલ બાકી રહે છે.$H_2$$_{(g)}$ +$ I_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2HI$ $_{(g)}$  $717 K$ એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 2
    આર્ગોનના $4.0\,mole$ અને $PCl_{5}$ ના $5.0\,mole$ ને $100\,Litre$ ની ક્ષમતા ધરાવતા $610\,K$ એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ $6.0\,atm$ મળ્યું. તો પ્રક્રિયાનો $k _{ p }$ શોધો.

    [આપેલ : $R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}$ ]

    View Solution
  • 3
    પ્રક્રિયા $Fe(OH)_{3(s)} \rightleftharpoons  Fe^{3+}_{(aq)} + 3OH^-_{(aq)}$

    માં જો $OH^-$ ની સાંદ્રતા $1/4$ ગણી ઘટાડવામાં આવે તો $Fe^{3+}$ ની સંતુલન સાંદ્રતા .......... ગણી વધશે.

    View Solution
  • 4
    જો આપેલ પ્રક્રિયાના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય તો $K_2$ અને $K_1$ વચ્ચેનો સંબંધ શોધો.

    $2SO_{2(g)}+ O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2SO_{3(g)}$

    $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} $ $\rightleftharpoons$ $ SO_{3(g)}$

    View Solution
  • 5
    સંતુલનમાં રહેલી પ્રણાલી માટે ...... સંજોગોમાં $\Delta G = 0 $થાય.
    View Solution
  • 6
    પ્રક્રિયા $ZnC{O_{3(s)}}\, \rightleftharpoons Zn{O_{(s)}} + {\text{ }}C{O_{2(g)}}$ માટે આંશિક દબાણ અચળાંકની રજૂઆત .............
    View Solution
  • 7
    વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે.

    $F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)$

    લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ? 

    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં સંતુલને નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતાં વધુ હશે ? ($k$ = સંતુલન અચળાંક)
    View Solution
  • 9
    $NO$ નું વિયોજન ....... સાથે વધે છે.
    View Solution
  • 10
    જો $250\,°C \, PCl_5$ નું $80$$\%$ વિયોજન થાય તેના ઓરડાના તાપમાને તેની બાષ્પઘનતા $= ......$
    View Solution