પ્રક્રિયક અને નીપજોની સાંદ્રતા સંતુલન પર સમાન બને છે.
C
પ્રક્રિયક અને નીપજોની સાંદ્રતા અચળ પરંતુ અલગ હોય છે.
D
એક પણ નહીં
IIT 1977, Medium
Download our app for free and get started
c It’s Obvious
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાયુરૂપ પ્રક્રિયા $2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$ અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
પ્રક્રિયા ${H_2} + {I_2} = 2HI$ માટે ${H_{2\,}},\,{I_2}$ અને $HI$ ની સંતુલને સાંદ્રતા અનુક્રમે $8.0$, $3.0$ અને $28.0$ મોલ$/$લિટર છે, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થશે?
પ્રકિયા $CaC{O_3}_{(s)}\, \rightleftharpoons \,Ca{O_{(s)}}\, + \,C{O_{2(g)}}$ માટે $800\,^oC$ તાપમાને $K_p =1.16\,atm$ છે. જો $1\,L$ ના પાત્રમાં $1$ મોલ $CaCO_{3(s)}$ લઇ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે, તો સંતુલને $CO_2$ આંશિક દબાણ .........$atm$ થશે.
$A $ $\rightleftharpoons$ $ nB$, પ્રક્રિયા માટે જો $A$ નો '$a$' મોલ પ્રારંભમાં લેતા અને $A$ ના $x$ મોલ સંતુલને વિયોજીત થાય છે, તો વિયોજન અંશનું મૂલ્ય શોધો.