પ્રકિયા $CaC{O_3}_{(s)}\, \rightleftharpoons \,Ca{O_{(s)}}\, + \,C{O_{2(g)}}$ માટે $800\,^oC$ તાપમાને $K_p =1.16\,atm$ છે. જો $1\,L$ ના પાત્રમાં $1$ મોલ $CaCO_{3(s)}$ લઇ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે, તો સંતુલને $CO_2$ આંશિક દબાણ .........$atm$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
d
$K _{ P }= P _{ CO _2}=1.16\, atm$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય $1.6 \times 10^{12}$  તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.
    View Solution
  • 2
    $CO_2$ નો વિયોજનને $2$$CO_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2CO$$_{(g)}$ + $O_2$$_{(g)}$ + $O_2$$_{(g)}$ તરીકે દર્શાવાય છે. જો $CO_2$ ના $2$ મોલ પ્રારંભમાં લેવાય અને $40\%$ $CO_2$ નું સંપૂર્ણ વિયોજન થાય તો સંતુલને મોલની કુલ સંખ્યા કેટલી થશે?
    View Solution
  • 3
    $200\,°C$ એ $PCl_5$ ની બાષ્પઘનતા $(V.D.) 60$ (અવલોકીત) છે તો $PCl_5$  માટે વિયોંજન અંશ ..........$\%$ (અણુભાર) $=$ $208.5$
    View Solution
  • 4
    $SO_{2(g)} + 1/2 O_{2(g)} $ $\rightleftharpoons$ $ SO_{3(g)}$ પ્રક્રિયા માટે $298 \,K$ તાપમાને સંતુલન અચળાંક $K_1$ છે અને $2SO_{3(g)} $ $\rightleftharpoons$ $ 2SO_{2(g)} + O_{2(g)}$ પ્રક્રિયા માટે તે જ તાપમાને સંતુલન અચળાંક $K_2$ હોય, તો ...... થાય.
    View Solution
  • 5
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં પાત્રનુ કદ બમણુ કરતા સંતુલન જમણી તરફ ખસશે ?
    View Solution
  • 6
    $227\,°C$ એ $60\%$ મોલ $PCl_5$ નું $2$ લીટર પાત્રમાં વિયોજન થાય છે, તો $K_p$ નું મૂલ્ય ......$R$ થશે.
    View Solution
  • 7
    બંધ પાત્રમાં ફૉસ્ફરસ  પેન્ટાક્લોરાઈડનું વિઘટન નીચે મુજબ થાય છે.

    $PCl_5(g) \rightleftharpoons  PCl_3(g) + Cl_2(g)$

    જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.

    View Solution
  • 8
    પ્રક્રિયા

    $A + B$ $\rightleftharpoons$ $C + D$ $+$ ઉષ્મા

    સંતુલન સુધી પહોંચી ગઈ છે. પ્રક્રિયાને આગળ વધારવા માટે શું કરી શકાય?

    View Solution
  • 9
    રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ત્યારે જ સ્થપાય જ્યારે...
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પરિબળો રાસાયણિક સંતુલનમાં પ્રતિગામી પ્રક્રિયાની તરફેણ કરશે?
    View Solution