$RCH_2OH$ નું રૂપાંતર $RCHO$ માં કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક નીચેનામાંથી ક્યો હશે ?
  • A$KMnO_4$
  • B$K_2Cr_2O_7$
  • C$CrO_3$
  • D$PCC$ (પીરીડીન ક્લોરો ક્રોમેટ)
Medium
Download our app for free and get startedPlay store
d
\(PCC\,\,(CrO_3 \cdot C_5H_5N \cdot HCl)\) એ આલ્કોહોલને આલ્ડીહાઇડ સુધી ઓક્સિડેશન કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રકિયા ને ધ્યાનમાં લો 

    ફિનોલ   $\xrightarrow{{Zn\,\,dust}}X\,\xrightarrow[{Anhyd.\,AlC{l_3}}]{{C{H_3}Cl}}\,Y\xrightarrow{{Alkaline\,\,KMn{O_4}}}\,Z$

    નીપજ  $Z$ શું હશે ?

    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$ : ઓછી ધ્રુવીયતાવાળા જેવા કે  $\mathrm{CHCl}_3$ અથવા $\mathrm{CS}_2$ દ્રાવક માં ફિનોલ ના બ્રોમિનેશનમાં લુઈસ એસિડ ઉદ્દીપક ની જરૂર પડે છે.

    વિધાન $II$ : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિન ને ધ્રુવીત કરીને $\mathrm{Br}^{+}$ઉતપન્ન કરે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    આલ્કોહોલ જે ઓરડાના તાપમાને  $ZnC{l_2} + $ સાંદ્ર $HCl$થી ટર્બ્યુડીટી આપે છે તે?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલ છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.

    કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીપજ $(P)$ શું હશે ?
    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?
    View Solution
  • 7
    નીચે આપેલા સંયોજનના $pKa$ મૂલ્યનો ચઢતો ક્રમ શું થશે?
    View Solution
  • 8
    જ્યારે સેલિસિલિક એસિડની ઝીંકના ભૂકા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું નીપજ મળશે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$ ગ્લિસરોલ ને $KHSO _4$ સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે.

    વિધાન $II:$ એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    સંયોજન $I$ ને સાંદ્ર $HI$ સાથે ગરમ કરતા હાઈડ્રોકસી સંયોજન $A$ આપે છે, જેને આગળ $Zn$ પાવડર સાથે ગરમ કરતા સંયોજન $B$ આપે છે. તો $A$ અને $B$ ઓળખો.
    View Solution