Question
રમા અને કાન્તિનું દામ્પત્યજીવન કેવું હતું ?

Answer

૨મા અને કાન્તિનું દામ્પત્યજીવન એકંદરે દુઃખી હતું. બંનેને કોઈ સંતાન ન હતું. મિલની નોકરીના પગારમાંથી થોડા પૈસા બાને મોકલવા પડતા, અમદાવાદ શહેરમાં મુકેલીથી જીવતાં હતાં, બાનો કાન્તિને પ્રેમ મળતો નહિ. રમાને બાના પૈસા અને મકાન તરફ પ્રેમ હતો. મોટા ભાઈ તરફ બંનેને નફરત હતી. આમ, બંને દુઃખી હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free