$S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે

$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીમાં રાખેલા કોષનું આસૃતિના કારણે વિસ્તરતું કદ કોના દ્વારા નિયંત્રિત થાય?
    View Solution
  • 2
    આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે.
    View Solution
  • 3
    એકલસૂત્રો શેની સાથે સંકળાયેલ હોય છે ?
    View Solution
  • 4
    ......માં તારાકાય હાજર નથી હોતા.
    View Solution
  • 5
    $..............$આયોજન ગાડાના પૈડા જેવું હોય છે.
    View Solution
  • 6
    $S -$ વિધાન : કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રિકા પટલવિહિન ગોળાકાર રચના છે.

    View Solution
  • 7
    $A$ : બેસિલસ અને કોકસ પ્રકારના જીવાણુ વસાહતી સ્વરૃપમાં જોવા મળે છે.

    $R$ : જીવાણુમાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા હોય છે.

    View Solution
  • 8
    અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :
    View Solution
  • 9
    કણાભસૂત્રમાં તે ‘$F_1$ કણો’ તરીકે ઓળખાતી રચના ધરાવે છે.
    View Solution
  • 10
     જીવાણુનો જનીની $DNA$ કેવો છે 
    View Solution