$S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે

$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $A$ : હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો બધા મહાઅણુઓને પચાવી શકે છે.

     કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 2
    ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ ક્રિયામાં મહત્ત્વની કોષીય અંગિકા કઈ છે?
    View Solution
  • 3
    નીચે દર્શાવેલ જોડકાં જોડોઃ-

    વિભાગ $-I$                              વિભાગ $-ii$

    $(a)$ ક્રિસ્ટી                             $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલ યુક્ત કોથળી જેવી રચના

    $(b)$ સિસ્ટર્ની                          $(ii)$ કણાભસૂત્રનું અંતર્વલન

    $(c)$ થાઈલેકોઈડ                     $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળી

    $(d)$ કાઈનેટોકોર્સ                   $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચના

     

    View Solution
  • 4
    કોષની કઈ અંગિકા અંતઃકોષરસજાળ અને કણાભસૂત્રની સંખ્યા ઘટાડે છે?
    View Solution
  • 5
    વિધાન સારી રીતે વાંચી મેસોઝોમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

    $(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.

    $(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે

    $(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.

    $(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.

    View Solution
  • 6
    નીચેનામાંથી કઇ રચના આદિકોષકેન્દ્રી કશાની રચના નથી? 
    View Solution
  • 7
    કોણે જુદા જુદા પ્રકારના કોષોનો અભ્યાસ કર્યો હતો અને નોંધ્યું હતું કે, કોષો તેની ફરતે પાતળું સ્તર ધરાવે છે ?
    View Solution
  • 8
    $S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.

    $R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.

    View Solution
  • 9
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 10
    પ્રાણીકોષોમાં સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કોનાં અભાવમાં નિર્માણ પામી શકતા નથી?
    View Solution