$S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે
$R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
  • A$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોની કશા કયા મુદ્દાથી અલગ પડે છે ?
    View Solution
  • 2
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે $?$
    View Solution
  • 3
    વનસ્પતિકોષમાં રસધાનીપટલ કયા પ્રકારનું પટલ છે $?$
    View Solution
  • 4
    સુકોષકેન્દ્રી કોષો(યુકેરીયોટીક)માં ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલીપીડના ઉત્પાદન માટે કયું, અગત્યનું સ્થાન છે?
    View Solution
  • 5
    કોષની કોષીય સગડી $......$ છે.
    View Solution
  • 6
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો?
    View Solution
  • 7
    કોષઆવરણ એ રાસાયણીક જટિલ રચના છે આ આવરણમાં ત્રણ સ્પષ્ટો સ્તરો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. તેનું કયું સ્તર અર્ધપ્રવેશશીલ સ્વભાવ ધરાવે છે $?$
    View Solution
  • 8
    નીચે આપેલ જીવાણુનો આકાર નથી :
    View Solution
  • 9
    પક્ષ્મ અને કશા નીચેની પ્રક્રિયા માટે જવાબદાર છે ?
    View Solution
  • 10
    કોષરસપટલમાં લિપીડનાં અણુઓ કઈ રીતે ગોઠવાય છે $?$
    View Solution