કોષઆવરણ એ રાસાયણીક જટિલ રચના છે આ આવરણમાં ત્રણ સ્પષ્ટો સ્તરો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. તેનું કયું સ્તર અર્ધપ્રવેશશીલ સ્વભાવ ધરાવે છે $?$
  • A
    શિથીલ આવરણ
  • B
    કેપ્સ્યુલ
  • C
    કોષદીવાલ
  • D
    કોષરસસ્તર
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિ કોષ અંદરની સીમા તરીકે શું ધરાવે છે ?
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો. 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ પ્રસરણ $I$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે
    $Q$ સાનુકુલિત વહન $II$ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન
    $R$ સક્રિય વહન $III$ ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર

     

    View Solution
  • 3
    તે મંદવહન સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 4
    $P -$ વિધાન $:$ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
    $Q -$ કારણ $:$ નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 5
    એકલસૂત્રો શેની સાથે સંકળાયેલ હોય છે $?$
    View Solution
  • 6
    કોષ બંધારણ અને તેના કાર્યને અનુલક્ષીને નીચે આપેલ કઈ જોડ અસંગત છે ?
    View Solution
  • 7
    પુષ્પનો રંગ $.................$ ના કારણે હોય છે.
    View Solution
  • 8
    તારકકાયનું કાર્ય $......$ છે.
    View Solution
  • 9
    તારાકેન્દ્ર શેના નિર્માણમાં સંકળાયેલ નથી ?
    View Solution
  • 10
    ગેલેકટન્સ અને મેનોસ જેવાં દ્રવ્ય કયાં જોવા મળે $?$
    View Solution