$S -$ વિધાન : કોષકેન્દ્રિકામાં $DNA$ આવેલ હોય છે.

$R -$ કારણ : કોષકેન્દ્રિકા પટલવિહિન ગોળાકાર રચના છે.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $ S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ ખોટું છે અને $R$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું કોષમાં વિશાળ પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે?
    View Solution
  • 2
    $S -$ વિધાન : સક્રિય વહન દરમ્યાન શક્તિ વપરાય છે.

    $R -$ કારણ : આ વહન દ્રવ્યોની સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

    View Solution
  • 3
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 4
    $A- $ કોષ એ બધા જ દ્રવ્યો માટે બંધતંત્ર છે.

    $R-$ કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

    View Solution
  • 5
    …..માં ટ્યુબ્યુલિન પ્રોટીન આવેલું હોતું નથી
    View Solution
  • 6
    નીચેના પૈકી કોષરસસ્તર કયું કાર્ય નથી કરતું ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં ગેરહાજર હોય છે?
    View Solution
  • 8
    સ્ત્રાવી વાહિનીઓને ઉત્પન્ન કરવા સિવાય ગોલ્ગીકાયનું કાર્ય શું છે?
    View Solution
  • 9
    ........માં $DNA$ જોવા મળતું નથી.
    View Solution
  • 10
    નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. રસધાની, પેરોકસીઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય
    View Solution