$S -$ વિધાન : કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયામકી કેન્દ્ર કોષકેન્દ્રિકા છે.

$R -$ કારણ : રુડોલ્ફ વિર્શોએ કોષ શબ્દ આપ્યો.

  • A$  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
  • B$  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
  • C$  S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D$  S$ અને $R$ બંને ખોટા છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પક્ષ્મ અને કશાનો ઉદ્દભવ શામાંથી થાય છે?
    View Solution
  • 2
    ........ એ વાયુમુક્ત રસધાની ધરાવે છે.
    View Solution
  • 3
    હાઇડ્રોલાઇટીક ઉસેચકો ધરાવતી પટલીય કોથળી જે મહાઅણુઓના આંતરકોષીય પાચન માટેના ઉપયોગ માટે હોય છે, તેને શું કહેવાય?
    View Solution
  • 4
    કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે ?
    View Solution
  • 5
    સુકોષકેન્દ્રી કોષ પાસે ........
    View Solution
  • 6
    તે પટલથી ઘેરાયેલી અંગીકા નથી.

    - તે સક્રિય રીતે રીબોઝોમલ

    - $RNA$ નાં સંશ્લેષણ સ્થાન છે.

    - તે ગોળાકાર અંગીકા છે.

    View Solution
  • 7
    પ્રજીવકોષમાં આસૃતિદાબનું સર્જન કરતી અંગિકા ........
    View Solution
  • 8
    સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલા કોષરસપટલ માટેના હાલના મોડેલને શું કહે છે?
    View Solution
  • 9
    પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :
    View Solution
  • 10
    રિબોઝોમના ગુમાવાથી $RER$ શામાં પરિણમે છે
    View Solution