$S_1$ અને $S_2$ બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ $660\, Hz$ ઉત્પન્ન કરે છે.સાંભળનાર $S_1$ ઉદગમથી $S_2$ ઉદગમ તરફ $u\, m/s$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને $10$ સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ $330\, m/s$ હોય તો $u$ કેટલો ... $m/s$ હશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ $30\,m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ $540\,Hz$ છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા $Hz$ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ $330\,m/sec$ છે.
$60.5\,cm$ લંબાઇની નળીને શિરોલંબ મૂકેલી છે જેનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો છે. $500\,Hz$ આવૃતિ ધરાવતા ધ્વનિના તરંગને નળીમાં દાખલ કરવામાં આવે છે.જયતે પાણીની સપાટીને ઉપરની નળીની લંબાઈ $16\,cm$ અને $50\,cm$ હોય ત્યારે નળી ધ્વનિના તરંગ સાથે અનુનાદ કરે છે. જ્યારે નળીને પાણીની બહાર કાઢી લેવામાં આવે આવે ત્યારે કઈ બે લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) માટે નળી અનુનાદ કરશે?
સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
સ્થિર ઉદગમ $500\, Hz$ આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે $480\, Hz$ અને $530\, Hz$ આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ $m\,s^{-1}$ માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ $= 300\, m/s$)
નકકર ધાતુના ભોયતયિળા પર $ 1\; m $ લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ $1.2 \;kHz$ આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?