સાંદ્ર સક્યુરિક એસીડ વ્યાપારી ધોરણે વજનથી  $95\%\,\,H_2SO_4$ તરીકે મળે છે. જો આ વ્યાપારીક એસિડની ધનતા $1.834\,g\,cm^{-3},$ હોય તો આ દ્રાવણની મોલારિટી જણાવો.
  • A$17.8$
  • B$12$
  • C$10.5$
  • D$15.7$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(95\%\,\,H_2SO_4\) by weight means \(100\,g\,\,H_2SO_4\) solution contains \(95\,g\) \(H_2SO_4\) by mass.

Molar mass of \(H_2SO_4\) \(=\,98\,g\,mol^{-1}\)

Moles in \(95\,g\) \(=\,\frac {95}{98}\,=\,0.969\,mole\)

Volume of \(100\,g\,\,H_2SO_4\)

\(=\,\frac {mass}{density}\) \(=\frac {100\,g}{1.834\,g\,cm^{-3}}\)

\(=\,54.52\,cm^3\) \(=\,54.52\times 10^{-3}\,L\)

Molarity \(=\,\frac {Moles\,of\,solute}{Volume\, of\, Solute \,in\,L}\)

\(=\,\frac {0.969}{54.52\times 10^{-3}}=\,17.8\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલિમરના આણ્વિય દળ નક્કી કરવા નીચેનામાંથી ક્યો સંખ્યાત્મક ગુણધર્મ વધુ યોગ્ય છે?
    View Solution
  • 2
    જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 4
    નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

    $(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

    View Solution
  • 5
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 6
    બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution
  • 9
    $1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
    View Solution
  • 10
    $25^{\circ}\,C$ પર ગ્લુકોઝના $30\% (w/v)$ જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ $.........\,mm\,Hg$ છે.(આપેલઃ ગ્લુકોઝના $30 \%$ (w/v) જલીય દ્વાવણની ધનતા $1.2\,g\,cm ^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $24\,mm\,Hg$ છે) (ગ્લુકોઝનું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
    View Solution