$SF_4$ માં $S$ નું સંકરણ ક્યા પ્રકારનું છે?
  • A$sp^3d^2$
  • B$sp^3d$
  • C$sp^3d^3$
  • D$sp^3$
Easy
Download our app for free and get startedPlay store
b
\(SF_4\) માં \(s\) નું \(sp^3d\) પ્રકારનું સંકરણ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોથી વધુ સંખ્યામાં સંયોજનો બનાવતુ ઉમદા વાયુ તત્વ ....... છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું તત્ત્વ સૌથી વધુ સક્રિય છે?
    View Solution
  • 3
    હિલીયમ - ઓક્સિજનનું મિશ્રણ દરિયામાં ઉંડે ડૂબકી મારનારા, નાઈટ્રોજન ઓક્સિજનના મિશ્રણને બદલે શા માટે ઉપયોગ કરે છે?
    View Solution
  • 4
    $H_3PO_3$ અને $H_3PO_4$ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

    $H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

    વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.

    વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 8
    શા કારણે નાઇટ્રોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઈડ્રાઈડ  છે ?
    View Solution
  • 10
    નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી રસાયણિક પ્રકિયાથી મેળવેલા નાઇટ્રોજન કરતા હવાના પ્રવાહીકરણથી મેળવેલા નાઇટ્રોજનની ઘનતા વધારે હોય છે, જે વાયુમાંના નાઇટ્રોજનમાં કોની હાજરીને લીધે હોય છે.  
    View Solution