વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ
$H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$
વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.
વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.