સફેદ ફૉસ્ફરસ $\left( {{P_4}} \right)$માં શું હોય છે?
  • Aછ $P - P$ એકલ બંધ
  • B
    અબંધકારક ઇલેક્ટ્રોનની ચાર જોડ
  • C$PPP$નો કોણ ${60^o}$
  • Dબંને $(a)$ અને $(c)$
IIT 1998, Medium
Download our app for free and get startedPlay store
d
(d) \(P_4\) molecule

Bond angle \( = 60^o\)

Six \(P-P =\) Single bonds

Lone pairs \(=4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Cl{O_2}$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી .......... નુ મિશ્રણ મળે છે.
    View Solution
  • 2
    $Cl_2O_7$ નું બંધારણ...
    View Solution
  • 3
    નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ? 
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

    વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે. 

    કથન $A :$ દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
    બંધના સર્જનમાં પરિણમે છે.

    કારણ $R :$ ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને $HF$ માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    નીચેનામાંથી ઓક્સિડેશનકર્તા પદાર્થ ક્યો છે?
    View Solution
  • 7
    $Cl{O_3}$ અને $C{l_2}{O_6}$ અણુઓના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    $\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}$સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો. 
    View Solution
  • 9
    જ્યારે કોઇ એક રંગવિહિન વાયુને બ્રોમિન જળમાંથી પસાર કરવામાં આવે ત્યારે ડીકલેરાઇઝેશન થતુ હોય તો તે વાયુ ક્યો હશે ?
    View Solution
  • 10
    પાણીમાં આયોડિનની દ્રાવ્યતામાં,આયોડિન આયનો ઉમેરીને ઘણી વધી જાય છે કારણ કે ......
    View Solution