શર્કરાઓ સાથે એસિડિક અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયાઓ કરવી સરળ છે, પરંતુ આલ્કલાઇન માધ્યમમાં સરળ નથી, કારણ કે આલ્કલાઇન માધ્યમમાં શર્કરાઓ............. ફેરફાર અનુભવે છે.
  • A
    રેસેમીકરણ
  • B
    વિઘટન
  • C
    વિપરિતકરણ
  • D
    પુન : ગોઠવણી
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યો પદાર્થ રૂધિમાં સુગર લેવલ નિયંત્રિત કરવા માટે જવાબદાર છે ?
    View Solution
  • 2
    સફેદ ઈંડાને ઉકાળવાથી સ્કંદન પછી પ્રોટીનનું ક્યું બંધારણ અખંડ રહે છે?
    View Solution
  • 3
    $D-$ ગ્લુકોઝમાંથી $D-$ ગ્લુકોપાયરેનોઝનાં બે બંધારણ મળે છે જેને શું કહે છે ?
    View Solution
  • 4
    કાર્બોહાઈટ્રેક કે જે સાદા સંયોજનનું જલવિભાજન કરતું નથી તેને શું કહે છે ?
    View Solution
  • 5
    $\alpha - D (+) .$ ગ્લુકોઝ અને  $\beta. D (+).$ ગ્લુકોઝ .......
    View Solution
  • 6
    એમિનો એસિડના ઉભયગુણધર્મીં આયનનું સમવિભવબિંદુ સામાન્ય રીતે કયા $pOH$  મૂલ્યોમાં મળે છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી કોનું સમમોલર મિશ્રણ ઈન્વર્ટ શર્કરા તરીકે ઓળખાય છે?
    View Solution
  • 8
    સેલ્યુલોઝ શામાં દ્રાવ્ય થાય છે?
    View Solution
  • 9
    $D(+)-$ ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.
    View Solution
  • 10
    ઉદીપક એ
    View Solution