Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$(A) $ જ્યારે જે $pH$ એ દ્રાવણમાં ઘનઆયન અને ઋણઆયનની સાંદ્રતા વધુ હોય ત્યારે તેની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ હોય. $(B) $ તે નીનહાઈડ્રીન કસોટી આપે છે. $(C)$ નાઈટ્રીસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઈટ્રોજન વાયુ મુક્ત કરે છે.
શર્કરાની પ્રક્રિયાઓ તટસ્થ અથવા એસિડ માધ્યમમાં કરવી શ્રેષ્ઠ છે અને બેઝિક માધ્યમમાં નહીં. આનું કારણ એ છે કે બેઝિક માધ્યમમાં શર્કરા નીચેના ફેરફારોમાંથી કોઈ એકમાંથી પસાર થાય છે,તે ફેરફાર કયો છે?