સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી તકતીઓની ઘનતાઓ અનુક્રમે $17 \,g / cm ^3$ અને $51 \,g / cm ^3$ છે. તેમની કેન્દ્રિય અક્ષને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શું થશે?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
    View Solution
  • 2
    $M$ દળ અને $R$ ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $.........$ છે.
    View Solution
  • 3
    $M$ દળ ધરાવતો પદાર્થ $A$ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડતાં તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક ટુકડો $B$ નું દળ $1/3\ M$ અને બીજા ટુકડા $ C$ નું દળ $ 2/3\ M$ છે. પદાર્થ $A$ ના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટુકડાઓ $ B$ અને $ C$ થી બનતાં તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર .....
    View Solution
  • 4
    એક કણ વધતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા ૫ર એક સ્થિર બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન શું હશે?
    View Solution
  • 5
    એક અક્ષ પર $I$ જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું $3I$ જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.
    View Solution
  • 6
    બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
    View Solution
  • 7
    $\vec r$ સ્થાનસદિશ ઘરાવતા કણ પર લાગતું બળ $\vec F$ છે.આ બળથી ઉગમબિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક $\vec \tau $ છે, તો.......... 
    View Solution
  • 8
    $M$ દળ અને $r$ ત્રિજ્યાની પાતળી તકતી તેની અક્ષને અનુલક્ષીને $\omega_1$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, જો વ્યાસના બિંદુએ $m$ દળના બે નાના ગોળા મૂકવામાં આવે, તો તેની અંતિમ કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution
  • 9
    ઢોળાવવાળા સમતલ પર અમુક ઉંચાઈ નળાકાર ચઢે છે અને પછી ગબડીને નીચે આવે છે. (સમગ્ર ગતિ દરમિયાન સરકતો નથી.) નળાકાર પર લાગતા ઘર્ષણ બળની દિશા કઈ છે.
    View Solution
  • 10
    એક પાતળા નિયમિત વર્તુળાકાર તક્તીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તે તેના મધ્યમાંથી પસાર થતી $axis$ અને તેના સમતલને લંબ એવા સમતલમાં ફરે છે. તેનો કોણીય વેગ $w$ છે. તેટલા જ દળની પણ તેનાથી અડધી ત્રિજ્યા ધરાવતી બીજી તકતી તેના પર સહજ રીતે મૂકવામાં આવે છે. આ સંયોજત તકતીનો કોણીય વેગ $..........$ 
    View Solution