સમાન દળ $m$ નાં ચાર કાણો $A, B, C, D$ ને $L$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે. હવે $D$ કણને બાહ્ય પરિબળ (એજન્ટ) વડે અનંત અંતરે લઈ જવામાં આવે છે. અન્ય કણોને તેમના અનુક્રમે સ્થિતિ પર સ્થિર રાખીને આ હલનચલન દરમિયાન $D$ કણ પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય કેટલું છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે $36000 \,km$ ની ત્રિજયાની કક્ષામાં ફરે છે તો પૃથ્વીની સપાટીથી થોડાક સો $km$ ની કક્ષામાં ફરતા ઉપગ્રહનો આવર્તકાળ  ....... $hours$ થાય . $({R_{{\rm{Earth}}}} = 6400\,km)$
    View Solution
  • 2
    એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે $8000 \,km$ વર્તુળાકાર કક્ષામાં પ્ર્ક્ષિપ્ત કરવા માટે તેનો વેગ ......... $km/s$  હોવો જોઈએ.
    View Solution
  • 3
    એક ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા સંચાર ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કરતાં $4$ ગણી છે તો તે ઉપગ્રહનો પરિભ્રમણ સમય ...... $day$ થાય.
    View Solution
  • 4
    પૃથ્વીના નિષ્ક્રમણ વેગ અને ગ્રહના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? આપેલ : ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $16$ ગણું અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 6
    ${v_e}$ અને ${v_p}$ એ પૃથ્વી અને એક બીજા ગ્રહની(જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે અને ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી) નિષ્ક્રમણ ઝડપ છે તો
    View Solution
  • 7
    જ્યારે પદાર્થોને પૃથ્વીની સપાટી થી $h$ ઉચાઈ સુધી લઈ જવામાં આવે ત્યારે તેના વજનમાં $1.5 \%$ જેટલો ઘટાડો થાય છે. જ્યારે એ જ દળનાં પદાર્થને એ જ ઊંડાઈ $h$ ની ખાણમાં લઈ જવામાં આવે તો, તેનો વજન કેટલું દર્શાવશે?
    View Solution
  • 8
    $M$ દળના પોલા ગોળા માટે ગુરુત્વાકર્ષી બળ $(F)$ અને કેન્દ્રથી અંતર $(r)$ વચ્ચેનો ગ્રાફ નીચેનામાથી ક્યો છે?
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટીથી ..... $km$ ઊંચાઇએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વપ્રવેગ $g$ નું મૂલ્ય અનુક્રમે $-5.4 \times 10^{7} \; Jkg^{-1}$  અને $6.0\;ms^{-2} $ છે. પૃથ્વીની ત્રિજયા $ 6400\;km$ છે.
    View Solution
  • 10
    જો ગુરુત્વાકર્ષણની અસર માં નાનો ફેરફાર થાય તો નીચેના પૈકી શું ફરે
    View Solution