સમાન તાપમાને બે પાત્ર એકમાં આદર્શ વાયુ $A$ અને બીજામાં આદર્શ ગેસ $B$ ધરાવે છે, વાયુનું દબાણ $A$ એ વાયુ $B$ ના દબાણ કરતાં બમણું છે. આ શરતો હેઠળ, વાયુ $A$ ની ઘનતા $B$ વાયુની ઘનતા કરતાં $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના પરમાણુ અણુભારોનો ગુણોત્તર કેટલો થાય?
AIPMT 2015, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?
વાયુ દ્ઢ દ્વિ પરમાણ્વિક અણુ ધરાવે છે જે શરૂઆતમાં સામાન્ય પરિસ્થિતિમાં છે. વાયુને સમોષ્મિ સંકોચન કરીને કદ પાંચમા ભાગનું કરતાં અણુની અંતિમ પરિસ્થિતિમાં ભ્રમણ કરતાં અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?
ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?
$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?