$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.02$ $m^3$ કદના બંદ પાત્રમાં $27°C$ તાપમાન અને $1 \times  10^5 Nm^2$ દબાણે નિયોન અને આર્ગોન વાયુનું મિશ્રણ ભરેલું છે. મિશ્રણનું કુલ કદ $28\, g$ છે. જો નિયોન અને આર્ગોનનું પરમાણુ ભાર અનુક્રમે $20$ અને $40$ હોય ત્યારે પાત્રમાં રહેલા દરેક વાયુને આદર્શ વાયુ ધારતા દરેકનું દળ ...... $g$ શોધો. $R = 8.314\, J/mol/K.$
    View Solution
  • 2
    આદર્શવાયુનો યોગ્ય ગુણધર્મ પસંદ કરો.
    View Solution
  • 3
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 4
    વાયુના અણુની ગતિઊર્જા વિરુધ્ધ $t°C$ તાપમાનનો આલેખ
    View Solution
  • 5
    $2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
    View Solution
  • 6
    $1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
    View Solution
  • 7
    હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઉંડાઈએ ડુબાડવામાં આવતાં પાણીના તાપમાનમાં $30 °C$ નો વધારો થાય છે. હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન ..... $J$  ઉષ્મા ઉમેરાઈ હશે ?
    View Solution
  • 8
    બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 9
    એક નળાકારમાં વાયુ ભરેલો છે, તેનું તાપમાન $20\%$ વધારતા $ (k)$ તેનું કદ $10\%$ ઘટે છે. કેટલા $\%$ વાયુ બહાર વ્યય થયો હશે ? 
    View Solution
  • 10
    એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
    View Solution