સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?
    View Solution
  • 2
    હવામાં પ્રકાશની તરંગલંબાઇ $4200\, \mathring A$ હોય,તો પાણી $(\mu = 4/3)$ માં પ્રકાશની તરંગલંબાઇ કેટલા .....$\, \mathring A$ થાય?
    View Solution
  • 3
    ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
    View Solution
  • 4
    ઓબ્જેક્ટિવ લેન્સ અને આઇપીસની કેન્દ્રલંબાઈ $10$ સેમી અને $10$ મિમી છે.ટ્યુબની લંબાઈ $11$ સેમી છે, તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી ....
    View Solution
  • 5
    વક્ર અરીસાના કિસ્સામાં જો પદાર્થ $(u)$ અને પ્રતિબિંબ $(v)$ નું અંદર ધ્રુવ પરથી માપવામાં આવે છે અને $(1/u)$ અને $(1/v)$ નો આલેખ દોરતાં તે ......મળશે.
    View Solution
  • 6
    $40$ પાવરના મીણબત્તીના દીવાથી $0.6 \,m$ ના અંતરે ફોટોગ્રાફી પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય $20$ સેકન્ડ છે. તો $20$ પાવરના મીણબત્તીના દીવાથી $1.2\, m$ ના અંતરે તે જ પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય કેટલા ......$sec$ હશે?
    View Solution
  • 7
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution
  • 8
    પાણી અને કાંચના ક્રાંતિકકોણ માટે નીચે પૈકી કયું સાચું છે?
    View Solution
  • 9
    એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
    View Solution
  • 10
    વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર $30 \,cm$ છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી $2$ હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... $cm$ થશે.
    View Solution