ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
  • A
    શોષણ રેખા વર્ણપટ
  • B
    શોષણ સ્તર વર્ણપટ
  • C
    ઉત્સર્જન રેખા વર્ણપટ
  • D
    ઉત્સર્જન સ્તર વર્ણપટ
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
a
(a) The atoms in the chromosphere absorb certain wavelengths of light coming from the photosphere.

This gives rise to absorption lines.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પાંદડું માત્ર લીલો રંગ ધરાવે છે, તેને $0.6328\,\mu m$ તરંગલંબાઈ ધરાવતી લેસર વડે પ્રકાશિત કરવામાં આવે છે.તો તે કેવા રંગનું દેખાશે?
    View Solution
  • 2
    $30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
    View Solution
  • 3
    જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને $........$ કહે છે.
    View Solution
  • 4
    $25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?
    View Solution
  • 5
    વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. 
    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ માટે મોટવણી $(m)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ આપેલ છે,તો તેની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    બે વસ્તુઓ $A$ અને $B$ ને $40\,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે $15\,cm$ અને $25\,cm$ અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર $...........\,cm$ થશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 9
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 10
    સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
    View Solution