સમઘનની નીચેની બાજુ આધાર સાથે દઢ કરેલી છે. એની ઉપરની બાજુએ $30°$ ના ખૂણે બળ લગાવવામાં આવે તો તેમાં શેમાં ફેરફાર થાય ?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ પર $10^6 N/m^2$ પ્રતિબળ લગાવતા તે તૂટી જાય છે જો તારની ઘનતા $3×10^3 kg/m^3$ હોય તો જ્યારે આ તારને લટકાવવામાં આવે ત્યારે તે પોતાના વજનને લીધે તૂટે તે માટે તેની લંબાઈ ......... $m$ રાખવી જોઈએ.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પુલી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે $2 \mathrm{~kg}$ અને $4 \mathrm{~kg}$ દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા $4.0 \times 10^{-5} \mathrm{~m}$ અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2$ છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ $\frac{1}{\alpha \pi}$ હોય તો ........ ( $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લેવું)
દ્રવ્યના પોઈસનનો ગુણોત્તર $0.5$ છે. સળીયો લંબાઈને અનુલક્ષીને $3 \times 10^{-3}$ જેટલો વિકૃતિ અનુભવે છે તો તેના કદમાં થતો વધારો ............... $\%$ હશે.
$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?
$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?
એક $l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડેલ છે. નાના સળિયાનો છૂટો છેડો છત સાથે બાંધેલો છે અને મોટા સળિયાના છૂટા છેડા પર $\theta°$ વળ ચડાવવામાં આવે તો બંનેના જોડાણના સ્થાન પર વળનો ખૂણો કેટલો થાય $?$