સમકેન્દ્ર ગોળીય કવચના દળ ${M_1}$ અને ${M_2}$ છે. કેન્દ્રથી $r$ અંતરે આવેલા દળ $m$ પર ગુરુત્વતીવ્રતા કેટલી થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
    View Solution
  • 2
    પૃથ્વીની આજુબાજુ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે.તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુકત કરવા તેનો વેગ કેટલા $\%$ વધારવો પડે?
    View Solution
  • 3
    પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $700\, gm\, wt$ હોય,તો પૃથ્વી કરતાં $1\over 7$ માં ભાગનું દળ અને અડધી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થનું વજન ........ $gm\, wt$ થાય.
    View Solution
  • 5
    પૃથ્વીની ત્રિજ્યા $R$ ,દિવસની લંબાઈ $T$ , ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ અને પૃથ્વીનું દળ $M$ હોય તો ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ કેટલી હશે?
    View Solution
  • 6
    ચાર $M$ દળના કણ $a$ ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.

    કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.

    કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    $A$ ગ્રહનું દળ $\mathrm{M}$ અને ત્રિજ્યા $\mathrm{R}$. $\mathrm{B}$ ગ્રહનું દળ અને ત્રિજ્યા $A$ ગ્રહ કરતાં અડધી છે.જો $A$ અને $\mathrm{B}$ ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ $v_{\mathrm{A}}$ અને $v_{\mathrm{B}}$ હોય તો $\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}$ મળે છે તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    એક નવા ગ્રહનો વિચાર કરો, જેની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, પરંતુ તેનો આકાર પૃથ્વી કરતાં ત્રણ ગણો મોટો છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે, તો નવા ગ્રહની સપાટી પર $g'$ હોય, તો 
    View Solution
  • 10
    બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...
    View Solution