$A$ ગ્રહનું દળ $\mathrm{M}$ અને ત્રિજ્યા $\mathrm{R}$. $\mathrm{B}$ ગ્રહનું દળ અને ત્રિજ્યા $A$ ગ્રહ કરતાં અડધી છે.જો $A$ અને $\mathrm{B}$ ગ્રહ પરની નિષ્ક્રમણ ઝડપ $v_{\mathrm{A}}$ અને $v_{\mathrm{B}}$ હોય તો $\frac{v_{\mathrm{A}}}{v_{\mathrm{B}}}=\frac{\mathrm{n}}{4}$ મળે છે તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણને ગ્રહથી ખૂબ દૂરના અંતરથી છોડવામાં આવે છે એે તે ગ્રહ આગળ માત્ર ગુરુત્વાકર્ષણના કારણે જ પહોંચે અને ગ્રહમાં એક ટનલ માંથી પસાર થાય છે. ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v _{ e }$ હોય તો, ગ્રહના કેન્દ્ર પર કણની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 2
    એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. ગ્રહની સપાટીની નજીક કોઈ દળના કણ $m$ ને મુકત કરતાં તેના દ્વારા અનુભવાતો ગુરુત્વ પ્રવેગ કોને બરાબર થાય?
    View Solution
  • 3
    નીચે બે વિદ્યાનો આપેલા છે.

    વિધાન $I$ : ગુત્વાકર્ષણનો નિયમ, કોઈપણ આકાર અને કદનાં, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જોડ માટે સાચો છે.

    વિધાન $II$ : વ્યક્તિ જ્યારે પૃથ્વીના કેન્દ્ર આગળ હોય ત્યારે તેનું વજન શૂન્ય થશે.

    ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, આપેલા વિક્લોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    $m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર તરફ ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે. $G$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g$ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ છે. $u$ નું ન્યૂનતમ મૂલ્ય કે જેથી કણ પૃથ્વી પર પાછો ન આવે?
    View Solution
  • 5
    નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.
    View Solution
  • 6
    એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 7
    પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર ગુરુત્વપ્રવેગ અને $x$ ઊંડાઇ પર ગુરુત્વપ્રવેગ સમાન હોય,તો
    View Solution
  • 8
    $1\,kg$ દળના ત્રણ કણને $(0, 0), \,(0, 0.2m)$ અને $(0.2m, 0)$ પર મૂકેલા છે.તો ઉદ્‍ગમબિંદુ પર મૂકેલા કણ પર કેટલું બળ લાગે?
    View Solution
  • 9
    કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યનું પરિભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ $(T)$ તે ગ્રહ અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર $r$ ની ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે. 

    $\therefore {T^2} = k{r^3}$,

    જયાં $K$ અચળાંક છે.

    જો સૂર્યનું અને ગ્રહનું દળ અનુક્રમે $M$ અને $m$ હોય, તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F = \frac{{GMm}}{{{r^2}}}$, જયાં $G =$ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. $G$ અને $K$ વચ્ચેનો સંબંઘ શેના વડે દર્શાવી શકાય?

    View Solution
  • 10
    પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
    View Solution