સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
    View Solution
  • 2
    કાર્યક્ષમતા $\eta=\frac{1}{10}$ ધરાવતા એેક કાર્નોટ એેન્જિનનો ઉષ્મા એન્જિન તરીકે ઉપયોગ થાય છે. આ એન્જિનનો રેફિજરેટર તરીકે ઉપયોગ કરીને તેના પર $10\; J$ નું કાર્ય કરવામાં આવે, તો તે નીચા તાપમાનેથી કેટલી ઊર્જાનું શોષણ કરશે?
    View Solution
  • 3
    $127^{\circ}\,C$ અને $27^{\circ}\,C$ તાપમાન વચ્યે કાર્નોટ એન્જિન દ્વારા $2\,kJ$ કાર્ય થાય છે. પરિસર દ્વારા એન્જિનને અપાતીઉષ્માનો જથ્થો ........ $kJ$ છે.
    View Solution
  • 4
    નીચેનામાથી કયું વિધાન થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ખોટું થાય?
    View Solution
  • 5
    સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ આદર્શ વાયુ માટે  કેટલો હોય?
    View Solution
  • 6
    નીચેનામાંથી શું પદાર્થની થરર્મોડાઇનેમિકસ અવસ્થાની લાક્ષણિકતા નથી?
    View Solution
  • 7
    જ્યારે એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે બાહ્ય કાર્ય કરવામાં આવેલી ઉષ્માના કેટલા ટકાનો ઉપયોગ થશે........ $\%$? $(\gamma = 5/3)$
    View Solution
  • 8
    પિસ્ટન ઘરાવતા પાત્ર $A$ અને $B$ માં $300K$ તાપમાને દ્રિપારિમાણીય વાયુ ભરેલ છે.પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે. જયારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે.બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે.જો પાત્ર $A$ માં તાપમાન $ 30 K$ વઘતું હોય તો $B$ માં તાપમાન ...... $K$ વઘશે $?$   

    બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

    View Solution
  • 9
    નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 10
    ઠારણ વ્યવસ્થાનું તાપમાન ${T}_{2}=400\, {K}$ અને ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ${T}_{1}$ વચ્ચે એક ઉષ્મા એન્જિન કાર્ય કરે છે. તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી $300 \,{J}$ ઉષ્મા લે છે અને ઠારણ વ્યવસ્થામાં $240\, {J}$ ઉષ્મા ગુમાવે છે. ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું ન્યૂનતમ તાપમાન ($K$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution