પિસ્ટન ઘરાવતા પાત્ર $A$ અને $B$ માં $300K$ તાપમાને દ્રિપારિમાણીય વાયુ ભરેલ છે.પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે. જયારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે.બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે.જો પાત્ર $A$ માં તાપમાન $ 30 K$ વઘતું હોય તો $B$ માં તાપમાન ...... $K$ વઘશે $?$   

બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

  • A$30$
  • B$18$
  • C$50$
  • D$42$
IIT 1998,AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
d
(d) In both cylinders \( A\) and \(B\) the gases are diatomic (\(\gamma  = 1.4\)). Piston \(A\) is free to move i.e. it is isobaric process.

Piston \(B\) is fixed i.e. it is isochoric process.

If same amount of heat \(\Delta Q\) is given to both then

\({(\Delta Q)_{{\rm{isobaric}}}} = {(\Delta Q)_{{\rm{isochoric}}}}\)==> \(\mu \,{C_p}{(\Delta T)_A} = \mu \,{C_v}{(\Delta T)_B}\)

==>\({(\Delta T)_B} = \frac{{{C_p}}}{{{C_v}}}{(\Delta T)_A} = \gamma {(\Delta T)_A} = 1.4 \times 30 = 42\,K.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ..........
    View Solution
  • 2
    વ્યવહારમાં બધા જ હીટ એન્જિનો કાર્નોટ એન્જિન કરતાં ઓછી કાર્યક્ષમતા ધરાવે છે, કારણ કે...
    View Solution
  • 3
    આકૃતિંમાં દર્શાવ્યા મુજબ થરમોડાયનેમિક ચક્રના $P-V$ ડાયાગ્રામ માટે, પ્રક્રિયા $B C$ અને $D A$ સમતાપી છે. તેને અનુરૂપ નીચેનામાંથી ક્યું આલેખ સાચું છે ?
    View Solution
  • 4
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 5
    એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    પિસ્ટન ધરાવતા નળાકારમાં $27°C$ તાપમાને $0.2 \,mol$ હવા ભરેલી છે.સમતાપી પ્રક્રિયાથી અંતિમ કદ પ્રારંભિક કદથી બમણું કરતાં તંત્ર વડે  ...... $J$ કાર્ય થાય.
    View Solution
  • 7
    જો $\Delta Q$ અને $\Delta W$ એ તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કઈ રીતે લખી શકાય?
    View Solution
  • 8
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution
  • 9
    તંત્રને $35 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $-15 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર ...... $joules$ થાય?
    View Solution
  • 10
    $m$ દળનો આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થાનાં ત્રણ જુદા જુદા માર્ગે ગતિ કરે છે.$Q_{1}, Q_{2}$ અને $Q_{3}$  દરેક પ્રક્રિયાના શોષણ થતી ઉષ્મા હોય તો,
    View Solution