સમોષ્મી પ્રક્રિયા હેઠળ પ્રાણાલીનું વિસ્તરણ થાય ત્યારે.....
Medium
Download our app for free and get started
b સમોષ્મી પ્રક્રિયા માટે, $ q = 10$
$\Delta U$ $= q + w$ $\Delta U = W$
સમજૂતી દરમિયાન, પ્રણાલી દ્વારા થતું કાર્ય
માટે $ w = -ve$ તેથી $\Delta U = -ve$
આનો અર્થ આંતરિક ઉર્જામાં
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CO_2$$_{(g)}$, $H_2O_{(g)}$ અને $C_2H_4$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-393.7, -241.8, 52.3\, kJ$ પ્રતિ મોલ છે. તો $298\, K$ અને $1$ વાતા દબાણે $CO_2$, અને $H_2O$ ના નિર્માણ માટે ઈથીલીનની દહન એન્થાલ્પી કેટલા .....$JK ^{-1} \,mol ^{-1}$ થશે ?
જ્યારે $300$ કેલ્વિને $63.50$ ગ્રામ ઝીંકને હાઈડ્રોક્લોરિક એસીડનાં ખૂલ્લા બીકરમાં દ્રાવ્ય કરવામાં આવે તો થતાં કાર્યની ગણતરી .....$J$ થશે. $(Zn$ નો પરમાણુભાર $= 63.5 \,amu)$
$25^{\circ} C$ એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં $\Delta G ^{\circ}$ નું મૂલ્ય $17.37\, kJ$ $mol ^{-1}$ છે. તો $E _{\text {cell }}^{\circ}$ ($V$ માં) ........ $\times 10^{-2}$ થાય.
અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
$4 \,Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણે, એક આદર્શ વાયુ $5\, m^3$ થી $1\, m^3$ સુધી સમતાપી સંકોચન પામે છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ઊષ્માનો ઊપયોગ $1$ મોલ $Al$ ને ગરમ કરવા માટે આવે છે. જો $Al$ ની મોલર ઊષ્મા ક્ષમતા $24\, J\, mol^{-1}K^{-1}$ હોય તો, $Al$ નું તાપમાન કેટલું વધશે?