સંક્રાંતિ તત્વો માટે નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
  • A
    તેઓ ખૂબ જ સક્રિય છે.
  • Bતેઓ ચલિત $(variable) $ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
  • C
    તેમનાં ગલનબિંદુ નીચાં હોય છે.
  • D
    તેઓ પ્રબળ વિર્ધુતધન તત્વો છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કોના દ્વારા અનુચુંબકીય દ્વારા દર્શાવવામાં આવતું નથી?
    View Solution
  • 2
    સંક્રાંંતિ તત્વો સાથેના નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 3
    $Mn, Co, Cu$  ધાતુઓ વ્યવહારમાં ઉપયોગી મિશ્રધાતુઓ બનાવે છે કારણ કે :.....
    View Solution
  • 4
    ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .
    View Solution
  • 5
    જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ક્લોરાઈડના મિશ્રણને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા નીચેનામાંથી કયું લાલ બાષ્પ સ્વરૂપે ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી શેના લીધે $Ce^{4+} $ સ્થાયી છે ?
    View Solution
  • 7
    સંક્રાતિ તત્વનું સામાન્ય ઇલકટ્રોનિક સંરૂપણ.....
    View Solution
  • 8
    કયુપ્રસ આયન રંગવિહીન હોય છે જ્યારે કયુપ્રિક આયન રંગીન હોય છે ?
    View Solution
  • 9
    ........ વધવાને કારણે લેન્થેનાઇડ સંકોચન થાય છે.
    View Solution
  • 10
    $22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે
    View Solution