સંક્રાતિ તત્વો એ ઉદ્દીપક તરીકે વર્તેં છે કારણ કે....
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આવર્ત કોષ્ટકમાં મેંગેનીઝની નીચેનું તત્વ,ટેક્નેટીયમ, નીચે પૈકી ક્યા માટે ઉચ્ચ મૂલ્યો ધરાવવાની અપેક્ષા રાખવામાં આવશે?

    $(I)$ ગલન બિંદુ $(II)$ ઉત્કલન બિંદુ $(III)$ ઘનતા

    View Solution
  • 2
    જ્યારે પોટેશિયમ ક્રોમેટ વધુ મંદ નાઈટ્રીક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું થાય છે?
    View Solution
  • 3
    લેંથેનોઇડ્સ શું છે ?
    View Solution
  • 4
    લેન્થેનોઇડ સંકોચન માટે નીચેના પૈકી ક્યું પરિબળ મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે ? 
    View Solution
  • 5
    મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર તત્વો માટેના સામાન્ય ગુણધર્મોમાં તે બધા ...... દ્વારા તૈયાર રચના શામેલ છે.

    $(I)$ જલીય દ્રાવણમાં રંગીન આયનો

    $(II)$ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયા પર રચાય છે

    $(III)$ ક્લોરાઇડ્સના સૂત્રો $MCl_2$ અને $MCl_3$ છે.

    View Solution
  • 6
    સંક્રાતિ તત્વો માટેે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી
    View Solution
  • 7
    નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?
    View Solution
  • 8
    પારો એકમાત્ર ધાતુ છે જે $0\,^oC$ પર પ્રવાહી હોય છે. આ તેના કારણે છે
    View Solution
  • 9
    $KI$ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વચ્ચેની પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓકિસડેશન અવસ્થા જણાવો. 
    View Solution
  • 10
    સંક્રાતિ તત્વોની સામાન્ય ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે
    View Solution