સોનોમીટરના પ્રયોગમાં જયારે દોરી સાથે $180\,g$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે તે તેની $30\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે. જયારે $m$ વજનને લટકાવવામાં આવે છે ત્યારે દોરી $50\,Hz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે આંદોલિત થાય છે.અહી $m$ ની કિંમત ............ $g$ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
दो तरंगें एक डोरी से एक साथ गुजरती है तथा उनके समीकरण $y _{1}= A _{1} \sin k ( x - vt ), y _{2}= A _{2} \sin$ $k \left( x - vt + x _{0}\right)$ है। दिया गया है आयाम $A _{1}=12 \;mm$ तथा $A _{2}=5 \;mm , x _{0}=3.5 \;cm$ तथा तरंग संख्या $k =6.28 \;cm ^{-1}$ परिणामी तरंग का आयाम $\dots\;mm$ होगा।
એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક કારના ડ્રાઇવર ધરાવતા કારનો હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ $440\, Hz$ થી $480\, Hz$ જેટલી બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ $345\, ms ^{-1}$ હોય તો કારની ઝડપ ($kmh^{-1}$ માં) કેટલી હશે?
$108 km/hr$ ની ઝડપથી ગતિ કરતી બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે, એક ટ્રેન $750 Hz$ નો હોર્ન વગાડતાં, ટ્રેન ક્રોસ થયા પછી બીજી ટ્રેનમાં રહેલ માણસને કેટલી ... $Hz$ આવૃત્તિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
$20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ $20 \,cm$ હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................$cm$ હશે.
એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.
$S$ અવાજ ધરાવતું ઉદગમ $50\,m/s$ ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર $1000\,Hz$ આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... $Hz$ થાય? (હવામાં ધ્વનિની ઝડપ $350\,m/s$ )