સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
b
Benzanilide $\rightarrow$ Ph-NH-CO-Ph $(\mu=2.71 \mathrm{D})$

Aniline $\rightarrow \mathrm{Ph}-\mathrm{NH}_{2}$, $(\mu=1.59 \mathrm{D})$

Acetophenone $\rightarrow$ Ph-O-CH $_{3}$ ( $\mu=3.05 \mathrm{D}$ )

Dipole moment : ${C}>{A}>{B}$

Hence the sequence of obtained compounds is $(\mathrm{C})\;,(\mathrm{A})$ and $(\mathrm{B})$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી $0.45 \,g$ એક કાર્બનિક સંયોજન $0.36 \,g$ $AgBr$ આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. ($AgBr$ નું અણુભાર = $\left.188 \,g mol ^{-1}, Br : 80\right)$
    View Solution
  • 3
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 4
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 5
    $60\,g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં તે  $ C = 24 \,g, H = 4 \,g  $ અને $O = 32\, g$. આવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 7
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 8
    મીઠાની અશુદ્ધિ ધરાવતા કપુરના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 9
    હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના $0.172\, g$ એ $0.08\, g$ બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?
    View Solution
  • 10
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution