નીચે બે વિધાન આપ્યા છે

વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.

વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • Aવિધાન $-I$ સાચું છે પણ વિધાન $-II$ ખોટું છે.
  • Bબંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચા છે.
  • Cબંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે.
  • Dવિધાન $-I$ ખોટું છે પણ વિધાન $-II$ સાચું છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\(R _{ f }=\) retardation factor

Distance travelled by the substance from

\(R _{ f }=\frac{\text { reference line }( c \cdot m )}{\text { Distan ce travelled by the solvent from }}\)

reference line \((c.m)\)

Note : \(R _{ f }\) value of different compounds are different.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $64\, gm$ કાર્બનિક સંયોજન $24\, gm$ કાર્બન, $8 \,gm$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....
    View Solution
  • 2
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 3
     કાર્બનિક સંયોજનોના લેસાઇન દ્રાવણ સાથે નાઇટ્રોજન માટે ધન કસોટીમાં રચાયેલ સંયોજન છે..
    View Solution
  • 4
    સ્તંભ $I$ અને સ્તંભ $II$ની વસ્તુઓને જોડો.

    સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ $II$ (અલગીકરણ તકનિક)
    $A$ $H _2 O / CH _2 Cl _2$ $I$ સ્ફટિકીકરણ
    $B$ આકૃતિ $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ
    $C$ કેરોસીન/નેપ્થેલીન $III$ સ્તંભ વર્ણાનુલેખી
    $D$ $C _6 H _{12} O _6 / NaCl$ $IV$ વિભાગીય નીસ્યંદન

     નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 5
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 6
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 8
    કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન $.......$ હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
    View Solution
  • 9
    સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
    સૂચિ $I$ સૂચિ $II$
    $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
    $(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
    $(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
    View Solution
  • 10
    હાઈડ્રોકાર્બન $10.5\, gm $ કાર્બન અને  $1\,gm$  હાઈડ્રોજન ધરાવે છે તથા $127\,°C$ અને $ 1 $ વાતાવરણે $2.4 \,gm$ હાઈડ્રોકાર્બનનું કદ $1$ લિટર હોય તો તે ..... છે.
    View Solution