વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.
વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
Distance travelled by the substance from
\(R _{ f }=\frac{\text { reference line }( c \cdot m )}{\text { Distan ce travelled by the solvent from }}\)
reference line \((c.m)\)
Note : \(R _{ f }\) value of different compounds are different.
સૂચિ $II$ (મિશ્રણ) | સૂચિ $II$ (અલગીકરણ તકનીક) |
$A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ | $I$ વરાળ નિસ્યંદન |
$B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ | $II$ વિભેદી નિષ્કર્ષણ |
$C$ $C _6 H _5 NH _2+ H _2 O$ | $III$ નિસ્યંદન |
$D$ Organic compound in $H _2 O$ | $IV$ વિભાગીય નિસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
$A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
$B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
$C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
$(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
$(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |