સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
  • A$(\mathrm{B}),(\mathrm{C})$ અને $(\mathrm{A})$
  • B$(\mathrm{C}),(\mathrm{A})$ અને $(\mathrm{B})$
  • C$(\mathrm{A}),(\mathrm{B})$ અને $(\mathrm{C})$
  • D$(\mathrm{B}),(\mathrm{A})$ અને $(\mathrm{C})$
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
b
Benzanilide \(\rightarrow\) Ph-NH-CO-Ph \((\mu=2.71 \mathrm{D})\)

Aniline \(\rightarrow \mathrm{Ph}-\mathrm{NH}_{2}\), \((\mu=1.59 \mathrm{D})\)

Acetophenone \(\rightarrow\) Ph-O-CH \(_{3}\) ( \(\mu=3.05 \mathrm{D}\) )

Dipole moment : \({C}>{A}>{B}\)

Hence the sequence of obtained compounds is \((\mathrm{C})\;,(\mathrm{A})\) and \((\mathrm{B})\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે બાષ્પશીલ પ્રવાહીઓ અને અબાષ્પશીલ પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત છે. તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.
    View Solution
  • 3
    $60\,g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં તે  $ C = 24 \,g, H = 4 \,g  $ અને $O = 32\, g$. આવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 4
    સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '$A$' અને '$B$' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'$A$' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'$B$' ધરાવે છે તે $......$
    View Solution
  • 5
    $0.492\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.792\,g\,CO _2$ આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના $............\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 6
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 7
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યું પૃથ્થકરણ ગરણી (separating funnel) નું ચિત્રણ (બંધારણ) છે $?$
    View Solution
  • 10
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution