Aniline \(\rightarrow \mathrm{Ph}-\mathrm{NH}_{2}\), \((\mu=1.59 \mathrm{D})\)
Acetophenone \(\rightarrow\) Ph-O-CH \(_{3}\) ( \(\mu=3.05 \mathrm{D}\) )
Dipole moment : \({C}>{A}>{B}\)
Hence the sequence of obtained compounds is \((\mathrm{C})\;,(\mathrm{A})\) and \((\mathrm{B})\)
| સૂચિ$-I$ શોધાયેલ તત્વ | સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ |
| $A$ નાઈટ્રોજન | $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$ |
| $B$ સલ્ફર | $II.$ $AgNO _3$ |
| $C$ ફોસ્ફોરસ | $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$ |
| $D$ હેલોજન | $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$ |
(આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.