નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
Option $(B)$ is incorrect because aniline is immisible in water.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શેમાં નાઈટ્રોજનની પરખ લેસાઈન કસોટી દ્વારા થશે નહી?
    View Solution
  • 2
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 3
    સલ્ફરના વિશ્લેષણમાં, $0.471\, {~g}$ એક કાર્બનિક સંયોજન $1.44\, {~g}$ બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી $......\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આણ્વિય દળ ${Ba}=137 \,{u})$

    View Solution
  • 4
    ક્રોમેટોગ્રાફી (વર્ણાલેખિકી) શુધ્ધિકરણ પધ્ધતિ માટે નીચે આપેલા પૈકી સાયું વિધાન શોધો.
    View Solution
  • 5
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 6
    એક અજ્ઞાત હાઇડ્રોકાર્બનના $25\,g$ નુ દહન કરતા $88\,g$ $CO_2$ અને $9\,g$ $H_2O$ મળે છે. તો અજ્ઞાત હાઇડ્રોકાર્બન ......... ધરાવે છે.
    View Solution
  • 7
    આયોડિન અને સોડિયમ ક્લોરાઈડના મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 8
    કાર્બન અને હાઈડ્રોજન પારખવાની કસોટીમાં કાર્બનિક સંયોજનનો શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution
  • 9
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution