$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.
(આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )
| સ્તંભ $-I$ | સ્તંભ $-II$ |
| $(A)$ એનિલિન | $(i)$ $FeCl_3$ સાથે લાલ રંગ |
| $(B)$ બેન્ઝિન સલ્ફોનિક એસિડ | $(ii)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ |
| $(C)$ થાયોયુરિયા | $(iii)$ $FeSO_ 4$નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ |