સ્તંભ $I$ અને સ્તંભ $II$ની વસ્તુઓને જોડો.

સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ $II$ (અલગીકરણ તકનિક)
$A$ $H _2 O / CH _2 Cl _2$ $I$ સ્ફટિકીકરણ
$B$ આકૃતિ $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ
$C$ કેરોસીન/નેપ્થેલીન $III$ સ્તંભ વર્ણાનુલેખી
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ $IV$ વિભાગીય નીસ્યંદન

 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
$A$. $H _2 O / CH _2 Cl _2 \rightarrow$ $ii$, $CH _2 Cl _2> H _2 O$ (density) so they can be separated by differential solvent extraction.$B$.

$C.$ Kerosene / Naphthalene $\rightarrow$ iv. Fractional distillation.

Due to different B.P. of kerosene and Naphthalene it can be separated by fractional distillation.

$D.$ $C _6 H _{12} O _6 / NaCl \rightarrow$ i. Crystallization.

$NaCl$ (ionic compound) can be crystallized.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution
  • 2
    પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી $Fe ^{3+}$ ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે $....$
    View Solution
  • 3
    નીચેના પૈકી કઈ વૈજ્ઞાનિક પધ્ધતિ એ પ્રવાહીમાં પાણીની હાજરી શોધવા માટેની સૌથી સારી કસોટી છે ?
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 5
    હાઈડ્રોકાર્બન $10.5\, gm $ કાર્બન અને  $1\,gm$  હાઈડ્રોજન ધરાવે છે તથા $127\,°C$ અને $ 1 $ વાતાવરણે $2.4 \,gm$ હાઈડ્રોકાર્બનનું કદ $1$ લિટર હોય તો તે ..... છે.
    View Solution
  • 6
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 8
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
    View Solution