Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : અણદો2 Marks
Question
સુદામા પત્નીને ભાગ્યની કઈ વાત કરે છે$?$
✓
Answer
સુદામા પત્નીને કહે છે કે જે ઈશ્વરે ભાગ્યમાં નિર્માણ કર્યું હોય તે જ મળે છે. ભાગ્ય $($નસીબ$)$ નાં બંધનમાંથી મનુષ્ય છૂટી શકતો નથી. પૂર્વજન્મનાં પાપ ને પુણ્યના આધારે આ જન્મમાં આપણને સુખ-દુઃખ મળે છે. પાપ ને પુણ્ય આત્માની સાથે જાય છે ને બીજા જન્મે પણ ભોગવવું પડે છે એ વાત રજૂ કરે છે .
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.