Question
સુદામા પત્નીને ભાગ્યની કઈ વાત કરે છે$?$

Answer

સુદામા પત્નીને કહે છે કે જે ઈશ્વરે ભાગ્યમાં નિર્માણ કર્યું હોય તે જ મળે છે. ભાગ્ય $($નસીબ$)$ નાં બંધનમાંથી મનુષ્ય છૂટી શકતો નથી. પૂર્વજન્મનાં પાપ ને પુણ્યના આધારે આ જન્મમાં આપણને સુખ-દુઃખ મળે છે. પાપ ને પુણ્ય આત્માની સાથે જાય છે ને બીજા જન્મે પણ ભોગવવું પડે છે એ વાત રજૂ કરે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પુત્રવધુ એ ખરીદેલ કાપડ જોતા તે વિશે સાસુમાનો મોળો પ્રતિસાદ પુત્રવધુને કેમ પ્રશ્નાર્થ સમાન લાગે છે$?$
સુદામા પત્ની દરિદ્રતા દુર કરવા કોની પાસે જવા સુદામાને વિનવે છે$?$ શા માટે$?$
“કેટલી જમીન જોઈએ?” માં લેખકે માણસના ક્યાં સ્વભાવ સામે લાલબત્તી ધરી છે?
નિશીથે તેના પીતાજી સમક્ષ કયો સુઝાવ રજુ કર્યો? શા માટે$?$
ઘોડાગાડીમાંથી બહાર આવી દરબાર મનોમન શું બોલ્યા$?$ શા માટે$?$
દફનવિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું$?$
જલાલુદીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી$?$
નિશીથનાં પિતાજી સમક્ષ તેની બા એ શી ફરિયાદ કરેલી$?$
કુસ્કો જનારા સહેલાણીઓએ શા માટે તબિયત બરાબર સાચવવી જરૂરી બની રહે છે?
કઈ બાબતોએ કલામની ખુદા અંગેની માન્યતાઓ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો$?$