સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની $A,B $ અને $C $ સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે $K_A,K_B $ અને $K_C$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $AC$ મુખ્યઅક્ષ અને $SB$ એ સૂર્યની સ્થિતિ $S$ પર $AC$ ઉપરનો લંબ છે. તો
  • A$K_A < K_B < K_C$
  • B$K_A>K_B>K_C$
  • C$K_B>K_A>K_C$
  • D$K_B < K_A < K_C$
NEET 2018, Easy
Download our app for free and get startedPlay store
b
point \(A\) is perihelion and \(C\) is aphelion. 

So, \({v_A} > {v_B} > {v_C}\)

As kinetic energy \(k = 1/2\,m{v^2}\,or\,k\, \propto {v^2}\)

\(So,\,{K_A} > {K_B} > {K_C}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીની વિષુવવૃત પર રહેલા બધા જ પદાર્થ વજનવિહિનતાનો અનુભવ કરતાં હોય, તો એક દિવસનો સમયગાળો એ લગભગ ........... $hr$ હશે ?
    View Solution
  • 2
    એકબીજાથી $d$ અંતરે રહેલા બે પદાર્થના દળ $m$ અને $M$ છે. જે બિંદુએ ગુરુત્વતીવ્રતા શૂન્ય હોય તેવા બિંદુએ ગુરુત્વસ્થિતિમાન $V$ કેટલું થાય?
    View Solution
  • 3
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેની ઘનતા પૃથ્વી ની ઘનતા કરતાં $9$ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 4
    પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ $g$ છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.
    View Solution
  • 5
    નીચે  બે કથન આપેલા છે.

    કથન $I:$ પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય $(g)$ પર અસર દર્શાવે છે.

    કથન $II:$ પૃથ્વીના ભ્રમણની $g$ ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    ગુરુત્વાકર્ષી બળ માટે સામાન્ય રીતે ઉપવલયાકાર કક્ષા માટે શું સાચું છે ?
    View Solution
  • 7
    ભૂસ્થિર ઉપગ્રહને તેની કક્ષામાંથી બીજી કક્ષામાં લઇ જવામાં આવે છે.બીજી કક્ષાની ત્રિજયા પહેલી કક્ષા કરતાં બમણી છે.તો નવો આવર્તકાળ કેટલો થાય ?
    View Solution
  • 8
    ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર $'r'$ પર $\frac{ K }{ r }$ મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ $T$ અને $R$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 9
    આકૃતિ સૂર્યની આસપાસ $m$ ગ્રહની દીર્ઘવૃતિય કક્ષા બતાવેલ છે $S$. $SDC$ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ $SAB$ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ કરતા બમણું છે. જો ગ્રહને $C$ થી $D$ જવા માટે લાગતો સમય $ t_1$ અને $A$ થી $B $ જવા માટે લાગતો સમય $t_2$ હોય, તો
    View Solution
  • 10
    ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા  ........ $(days)$ સમય લાગશે.
    View Solution