સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:
  • A
    ફક્ત વધુ ખતરાવાળી જાતીઓનું રક્ષાન કરવું
  • B
    ફક્ત વિનાશના આરે ઉભેલી જાતીઓનું રક્ષણ કરવું.
  • C
    ફક્ત લુપ્ત થયેલ જાતિઓનું રક્ષણ કરવું.
  • D
    સમગ્ર નિવસનતંત્રનું રક્ષણ અને બચાવ કરવો.
NEET 2022, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે 
    View Solution
  • 2
    $......$  ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
    View Solution
  • 3
    શેના દ્વારા હાલ ખતરા હેઠળની જાતિઓનો જનન કોષોની જાળવણી કરવામાં આવે છે $?$
    View Solution
  • 4
    વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની $Z$ રેખાનો ઢાળ $...........$ જેટલો જોવા મળે.
    View Solution
  • 5
    પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું પ્રાકૃતિક જાતિની સૌથી વધારે સંખ્યા ધરાવે છે?
    View Solution
  • 7
    બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
    View Solution
  • 9
    "સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્વિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ."આવું અવલોકન કયાં વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું.
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યૂ અગત્યનું કારણ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના લુપતા થવા માટે
    View Solution