તારાકેન્દ્ર......
  • A
      માત્ર વિભાજન પામતા પ્રાણીકોષમાં જ હોય છે.
  • B
      વિભાજન પામતા પ્રાણીકોષમાં હોતું નથી.
  • C
      વિભાજન પામતા પ્રાણીકોષમાં ત્રાકતંતુના સર્જનમાં ભાગ લે છે.
  • D
      વિભાજન પામતા પ્રાણીકોષ અને વનસ્પતિકોષમાં ત્રાકતંતુના સર્જનમાં ભાગ લે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
    View Solution
  • 2
    નીચે આપેલ કયા કોષની કોષદીવાલમાં ગેલેક્ટન્સ આવેલ છે?
    View Solution
  • 3
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 4
    હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
    View Solution
  • 5
    કોષનો નિયંત્રક કોણ છે?
    View Solution
  • 6
    જે કોષ વધુ માત્રામાં ....... નું નિર્માણ કરે છે તે કોષની અંતઃકોષરસજાળ પર રીબોઝોમ આવેલા હોતા નથી.
    View Solution
  • 7
    અંતઃકોષરસજાળ પર હાજર રિબોઝોમ દ્વારા સંશ્લેષિત કરાયેલા અનેક પ્રોટીન ક્યા ટ્રાન્સફર કરાય છે
    View Solution
  • 8
    કોષરસપટલના સિંગર અને નિકોલસન મોડેલમાં બાહ્ય પ્રોટીન એ .....
    View Solution
  • 9
    આકૃતિમાં $X$ ને ઓળખો
    View Solution
  • 10
    કોષકેન્દ્ર દૂર કરવામાં આવે તો શું થાય ?
    View Solution