તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ $I=I_0+\beta t$ મુજબ બદલાય છે, જ્યા $I_0=20 \mathrm{~A}$ અને $\beta=3 \mathrm{~A} / \mathrm{s}$. તારના વિભાગમાંથી $20 \mathrm{~s}$ માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $25\, W$, $ 220\, V$ ના બલ્બને બીજા $100\, W$, $220\, V$ ના બલ્બ સાથે સમાંતરમાં $440\, V$ વોલ્ટ સાથે જોડેલ છે, તો ...
    View Solution
  • 2
    બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ  $2$ ઓહમ બની જાય છે. તો  તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે. 
    View Solution
  • 3
    અવગણ્ય અવરોધ ધરાવતા થર્મોકપલ તાપમાનની રેખીય શ્રેણીમાં $40\,\mu V{/^o}C$ નું $e.m.f.$ ઉત્પન્ન કરે છે. આ થર્મોકપલ સાથે $10$ ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર જોડાયેલ છે, જેની સંવેદિતા $1\;\mu A/div$ છે. આ તંત્ર દ્વારા શોધી શકાય તેવા લઘુત્તમ તાપમાન તફાવતનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    જ્યારે $10 \,\Omega$ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે આપેલ પરિપથમાં એમીટર $(A)$ માં મપાયેલ પ્રવાહ ............$A$ થશે.
    View Solution
  • 5
    દર્શાવેલ સર્કીટમાં $R_1$ માં થતો ઉષ્મીય પાવર વ્યય $P$ છે. તો $R_2$ માં થતો ઉષ્મીય પાવર વ્યય કેટલો છે.
    View Solution
  • 6
    આપેલ પરિપથ માટે, કળ '$S$' ને બંધ કર્યાના તુરંત બાદ $6\,V$ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ $..........A$ હશે.
    View Solution
  • 7
    પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ $75\, cm$ લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત $emf$ ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના $emf$ નો ગુણોત્તર અનુક્રમે $3: 2$ હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....$cm$ હશે
    View Solution
  • 8
    સમાન દળના એલ્યુમિનિયમને ખેચીને  $1\,mm$ અને $2\,mm$ જાડાઈના બે તારો. બનાવવામાં આવે છે. બે તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તેમનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તારોમાં ઉત્પન થતો ઉષ્માનો ગુણોતર કેટલો છે.
    View Solution
  • 9
    .............. $^oC$ તાપમાને કોપર વાયરનો અવરોધ તેના $0\,^oC$ તાપમાને અવરોધ કરતા $3$ ગણો થશે ? (અવરોધકતાનો તાપમાન ગુણાંક $= 4 = 10^{-3}\, C$)
    View Solution
  • 10
    આપેલ પરિપથમા $ i_3 $ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution