તારનો અવરોધ $50\,\Omega$ હોય તો $\log\,V$ અને $\log\,I$ વચ્ચેનો આલેખ........છે.
  • A
    સુરેખ રેખા
  • B
    પરવલય
  • C
    અતિવલય
  • D
    વર્તૂળ
Easy
Download our app for free and get startedPlay store
a
\(V = IR\)

બંને બાજુ  \(\log\) લેતાં, \(\log\ V = \log\ I + \log\ R\)

\(y = x + C\)  માટે આલેખ સુરેખ રેખા મળે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અર્ધ આવર્તન પધ્ધતિ દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવા માટેના પરિપથમાં અવરોધ $R_1 = 9970\,\Omega,$ $R_2 = 30\,\Omega$ અને $R_3 = 0\,\Omega$ છે. ગેલ્વેનોમીટરનું આવર્તન $d$ છે. જ્યારે $R_3 = 107\,\Omega$ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\frac {d}{2}$ થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ................. $\Omega$ હશે?
    View Solution
  • 2
    $1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$
    View Solution
  • 3
    બે બલ્બો જેમના અવરોધો $1 : 2$ ગુણોત્તરમાં છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડેલ છે. તો જોડાણમાં પાવર વ્યયનો ગુણોત્તર કેટલો હશે ?
    View Solution
  • 4
    $836\, watt$ ના હીટર દ્વારા $1\, litre$ પાણીનું તાપમાન $10\,^\circ C$ થી $40\,^\circ C$ કરવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?
    View Solution
  • 5
    ઘરમાં ઉપયોગમાં લેવાતો સપ્લાI $220 \, V$ નો $9\, ampere$ ના ફયુઝ સાથે છે. તો $60\, W$ ના બલ્બની મહત્તમ સંખ્યા જેમને સમાંતરમાં જોડીને ચાલુ કરી શકાય ?
    View Solution
  • 6
    કોષને $2\,Ω$ અવરોધ સાથે જોડતાં $0.5\, A$ અને $5\,Ω$ સાથે જોડતાં $0.25\, A$ પ્રવાહ પસાર થાય છે,તો કોષનો $emf$ કેટલા ............. $V$ થાય?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલા ............ $V$ થાય?
    View Solution
  • 8
    ટંગસ્ટન તારનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા માટે થાય છે. કારણ કે.....
    View Solution
  • 9
    પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં $X$ અને $Y$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત કેટલા ........... $V$  છે?
    View Solution