પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.
    View Solution
  • 2
    આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
    View Solution
  • 3
    એક ઈલેકટ્રોન $10\ cm.$ ત્રિજ્યાના વર્તૂળ પર $4 \times 10^6 \,m/sec$ ની અચળ ઝડપથી ગતિ કરે છે વર્તૂળ પરના કોઈ બિંદુએ વિધુતપ્રવાહ શોધો.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર ($\mu C$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    આકૃતિમાં ત્રણ પરિપથ $I, II$ અને $III$ દર્શાવેલ છે જેને $3\,V$ ની બેટરી સાથે જોડેલ છે. જો $I, II$ અને $III$ માથી ઉત્પન્ન થતો પાવર $P_1 , P_2$ અને $P_3$ હોય તો ...
    View Solution
  • 6
    દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.
    View Solution
  • 7
    અવરોધો $4\, R, 16\, R, 64\,R,$ ......$\infty$ ને શ્રેણીમાં જોડેલા છે. તો તેઓના સમતુલ અવરોધ શોધો.
    View Solution
  • 8
    આપેલ તંત્ર માટે $i = 0.25 \,amp$  હોય તો , $ R$  નું મૂલ્ય કેટલા ............... $\Omega$ હશે?
    View Solution
  • 9
    $2\,Ω$ અવરોધમાંથી કેટલા ........ $A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 10
    પોટેન્શિયોમીટર તારની લંબાઈ $10\,m$ અને અવરોધ $40\,\Omega$ છે.તેને અવરોધપેટી અને $2\,V$ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે,જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $0.1\,m\,V/cm$ હોય તો , અવરોધપેટીમાં અવરોધ .......... $\Omega$
    View Solution