તારનો અવરોધ $R\; ohm$ છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં $n$ ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?
NEET 2017, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4.5\, W$, $1.5\, V$ રેટીંગ ધરાવતા બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f$ ................ $V$ હોવો જોઈએ.
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?
જયારે ગૌણ પરિપથમાં કોષને $5\,\Omega$ ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ $200\,cm$ આગળ મળે છે. શંટના અવરોધને બદલીને $15\,\Omega$ નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ $300\,cm$ સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ $.......\Omega$ હશે.
‘$n$' સમાન ગોળાઓ, પ્રત્યેક અમુક ચોક્કસ વોલ્ટેજ સ્ત્રોતથી પાવર $P$ આપે તે રીતે બનાવવામાં આવેલ છે. તેઓને સ્ત્રોતના છેડે શ્રેણીમાં જોડેલ છે. તેમના વડે અપાતો કુલ પાવર .......છે.